“મારા બંને ઘૂંટણમાં એટલો જબરદસ્ત દુખાવો થતો કે દરેક પગલું ભરવું મુશ્કેલ થઈ ગયું હતું. સીડીઓ ચઢી શકાતી નહોતી, રસોડામાં ઊભા રહીને કામ કરવું તો દૂરની વાત હતી. મનમાં આશા almost ખતમ થઈ ગઈ હતી. ત્યારબાદ કોઈ ઓળખીતાએ ડૉ. હિતેશ કુકડિયાની સલાહ આપી. તેમની સમજણ, આત્મવિશ્વાસ અને અગાઉના દર્દીઓના અદ્ભુત પરિણામો જોઈ હું સર્જરી માટે તૈયાર થઈ.

આજે ડૉ. હિતેશ કુકડિયાના કારણે હું ફરીથી ચાલું છું, બગીચામાં ફરું છું, ઘરે બધા કામ સહેલાઈથી કરું છું. એ દુખાવાવાળું જીવન હવે સ્મૃતિ બની ગયું છે. જાણે ભગવાને ડૉ. હિતેશ કુકડિયા દ્વારા મને નવી જિંદગી આપી હોય તેવી લાગણી થાય છે.” 🌷


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply